ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

માર્ચ 23, 2025 1:14 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયાવિહોણી ગણાવી

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી અને તેલંગાણા રાજ્ય ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિ...

માર્ચ 23, 2025 1:04 પી એમ(PM)

ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ લખનૌમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક હજાર બાળકો સાથે સાયકલિંગ કર્યુ

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ફિટ ઇન્ડિયા ચળવળને સફળ બનાવવા માટે, આપણે ન...

માર્ચ 23, 2025 9:12 એ એમ (AM)

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 14 મુખ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ 764 અરજીઓને મંજૂરી આપવામાં આવી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 14 મુખ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન ...

માર્ચ 23, 2025 8:59 એ એમ (AM)

ભારતે, પુરથી અસરગ્રસ્ત બોત્સ્વાનાને માનવતાવાદી સહાય મોકલી.

ભારતે, પુરથી અસરગ્રસ્ત બોત્સ્વાનાને માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્ય...

માર્ચ 23, 2025 8:57 એ એમ (AM)

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, નાણા પંચે આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ તૈયાર કરી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણા પંચે આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજના...

માર્ચ 23, 2025 8:55 એ એમ (AM)

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ – શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ

રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ - શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થા...

માર્ચ 23, 2025 8:51 એ એમ (AM)

ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો આંતરિક તપાસ અહેવાલ જાહેર.

સર્વોચ્ચ અદાલતે, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી મોટી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો ...

માર્ચ 23, 2025 8:48 એ એમ (AM)

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી.

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વ...

માર્ચ 22, 2025 8:20 પી એમ(PM)

છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લાને આ વર્ષનો સૌથી મોટો સાહિત્યિક સન્માન, જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે.

છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લાને આ વર્ષનો સૌથી મોટો સાહિત્યિક સન્માન, જ્ઞાનપીઠ પુરસ...

માર્ચ 22, 2025 8:20 પી એમ(PM)

ન્યાયમૂર્તિ બી.આર ગવઈના નેતૃત્વમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સવારે ઇમ્ફાલ પહોંચ્યું હતું.

ન્યાયમૂર્તિ બી.આર ગવઈના નેતૃત્વમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સવારે ઇમ્ફ...

1 42 43 44 45 46 531

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ