ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

જુલાઇ 26, 2024 1:58 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સહિતના નેતાઓએ કારગીલ વિજય દિવસ પર શહીદોના બલિદાનને યાદ કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કારગિલ વિજય દિવસ પર સશસ્ત્રદળોનો આભાર વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ...

જુલાઇ 25, 2024 8:22 પી એમ(PM)

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીકિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોને વિઝામુક્તપ્રવેશ આપી રહ્યા છે

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોન...

જુલાઇ 25, 2024 8:11 પી એમ(PM)

દેશના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં 410 વિશેષ પોક્સો અદાલત સહિત 755 વિશેષ ફાસ્ટટ્રેક અદાલત કાર્યરત્ છે

દેશના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં 410 વિશેષ પોક્સો અદાલત સહિત 755 વિશેષ ફાસટ્રેક અદાલત કાર્યરત્ છે. કે...

જુલાઇ 25, 2024 8:05 પી એમ(PM)

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા 6 હજાર 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યા છે

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનોવચ્ચે ફસાયેલા 6 હજાર 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યાછે. નવ...

જુલાઇ 25, 2024 2:27 પી એમ(PM)

જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ- મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે

જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ-મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જ...

જુલાઇ 25, 2024 2:24 પી એમ(PM)

દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આજે  કથિત દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8મી ઓગસ્ટ સુધી લંબાવી છે

દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આજે  કથિત દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8મ...

જુલાઇ 25, 2024 2:18 પી એમ(PM)

ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચામાં ભાજપના સભ્ય અભિજીત ગંગોપાધ્યાયે કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે

આજે સંસદના બજેટ સત્રનાં ચોથા દિવસની કામગીરીનો પ્રારંભ થયો છે.ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચામાં ભાજપના સભ્ય અભ...

જુલાઇ 25, 2024 2:04 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધ...

જુલાઇ 25, 2024 11:39 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર...

જુલાઇ 25, 2024 11:29 એ એમ (AM)

ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ

ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ છે. આ ટુકડી 26 જુલાઈના રોજ કાર...

1 407 408 409 410 411 435

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ