ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનો પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ...

ઓગસ્ટ 1, 2024 8:21 પી એમ(PM)

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટાવર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચઅદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયાધીશડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયાધીશોની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામ...

ઓગસ્ટ 1, 2024 8:15 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી ફામ ચિન ચિહ્ન વચ્ચે દ્વીપક્ષીય બેઠક – બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએવિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિન્હ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી. જે બાદ બંનેનેતાઓ...

ઓગસ્ટ 1, 2024 8:10 પી એમ(PM)

પેરિસ ઑલિમ્પિકમાં શૂટર સ્વપ્નિલકુશાલેએ પુરષોની 50 મીટર રાઇફલ3 પોઝિશન ફાઇનલમાં ભારત માટે ત્રીજો કાંસ્ય ચંદ્રક જીત્યો

પેરિસ ઑલિમ્પિકમાં આજનો દિવસભારતને ક્યાંક આશા તો ક્યાંક નિરાશા સાંપડી.ભારતીય શૂટર સ્વપ્નિલ કુશાલેએભારત માટે ત્ર...

ઓગસ્ટ 1, 2024 2:07 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન...

ઓગસ્ટ 1, 2024 1:55 પી એમ(PM)

મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ યુજીનું કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે

કાઉન્સેલિંગ MBBS, BDS, BHMS, BAMS, જેવા મેડિકલ અભ્યાસક્રમો માટે લેવાયેલી નીટ-યુજી માટેનું કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે. નેશન...

ઓગસ્ટ 1, 2024 1:50 પી એમ(PM)

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથ...

ઓગસ્ટ 1, 2024 1:44 પી એમ(PM)

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બહુમતી ચૂક...

ઓગસ્ટ 1, 2024 12:20 પી એમ(PM)

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ ગઈ છે. ભારતીય સેનાએ જણાવ્યું કે,ગઈકાલે અસરગ્રસ્ત વિસ્...

1 400 401 402 403 404 435

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ