ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓક્ટોબર 5, 2024 2:18 પી એમ(PM)

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે. સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન નોંધાયું હતું. સવારે 7 વાગ્યે...

ઓક્ટોબર 5, 2024 10:10 એ એમ (AM)

ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સંધિનો પ્રસ...

ઓક્ટોબર 5, 2024 10:08 એ એમ (AM)

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વ...

ઓક્ટોબર 5, 2024 10:07 એ એમ (AM)

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCO બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCO બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ક...

ઓક્ટોબર 5, 2024 10:05 એ એમ (AM)

લોકોને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણની વાસ્તવિકતાને સમજી નિર્ણાયક પગલાં લેવા અપીલ કરી :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું કે લોકોને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણની વાસ્તવિકતાને સમજી નિર્ણ...

ઓક્ટોબર 5, 2024 10:05 એ એમ (AM)

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 28 માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 28 માઓવાદીઓ માર્યા ગયા છે. દક્ષિણ અબુઝમાદ વિસ્તારમ...

ઓક્ટોબર 5, 2024 10:02 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 56 હજાર 100 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વાશીમ અને થાણેમાં કુલ 56 હજાર 100 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અ...

ઓક્ટોબર 4, 2024 8:00 પી એમ(PM)

વર્ષ 2023-24માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન એક લાખ 27 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, વર્ષ 2023-24માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન એક લાખ 27 હજાર કરોડ રૂપિયાને ...

ઓક્ટોબર 4, 2024 7:59 પી એમ(PM)

કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે :કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામા...

1 322 323 324 325 326 476

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ