ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ફેબ્રુવારી 22, 2025 8:01 પી એમ(PM)

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ તરકાર્લી દરિયાકાંઠે ન્હાવા ઉતરેલા પુણેના બે યુવાનોના ડુબી જવાથી મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ તરકાર્લી દરિયાકાંઠે ન્હાવા ઉતરેલા પુણેના બે યુવાનોના ડુબ...

ફેબ્રુવારી 22, 2025 8:00 પી એમ(PM)

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે લઈ જવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે લઈ જવા માટે...

ફેબ્રુવારી 22, 2025 7:56 પી એમ(PM)

જાહેર વહીવટમાં નોંધપાત્ર કામગીરી માટે અપાતા પ્રધાનમંત્રી જાહેર વહીવટ પુરસ્કાર માટે દોઢ હજારથી વધુ નામાંકનો મળ્યા

જાહેર વહીવટમાં નોંધપાત્ર કામગીરી માટે અપાતા પ્રધાનમંત્રી જાહેર વહીવટ પુરસ્કાર માટે દોઢ હજારથી વધુ નામાંકનો મળ્...

ફેબ્રુવારી 22, 2025 7:55 પી એમ(PM)

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે.

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ ર...

ફેબ્રુવારી 22, 2025 7:54 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આવતીકાલે મધ્યપ્ર...

ફેબ્રુવારી 22, 2025 7:53 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય...

ફેબ્રુવારી 22, 2025 7:52 પી એમ(PM)

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે. પાસોડી માર્ગ ઉપર હ...

ફેબ્રુવારી 22, 2025 7:50 પી એમ(PM)

ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે.

ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કે...

ફેબ્રુવારી 22, 2025 7:47 પી એમ(PM)

યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે.

યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે. વિદેશ ...

ફેબ્રુવારી 22, 2025 7:45 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કિસાન સન્માન નિધિ યોજનાના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ સોમવારે છુટી કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના દેશભરના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ ...

1 2 3 432

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ