ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 31, 2024 2:28 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે. ...

જુલાઇ 31, 2024 2:26 પી એમ(PM)

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કા...

જુલાઇ 31, 2024 2:24 પી એમ(PM)

સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે

સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમ...

જુલાઇ 31, 2024 2:22 પી એમ(PM)

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 157 થયોઃ 100 લોકો ગુમ

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 157 થયો છે, જ્યારે વિવિધ હોસ્પિટલમાં 186 જેટલા લોકો સારવાર લઈ રહ્ય...

જુલાઇ 31, 2024 11:10 એ એમ (AM)

પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે

પેરિસ ઑલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ, તીરંદાજ, બેટમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધ...

જુલાઇ 31, 2024 11:09 એ એમ (AM)

ભારતે ટી-20 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું

ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 મેચની શ્રેણીમાં ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવી દીધું છે. ભારતે પહ...

જુલાઇ 31, 2024 11:07 એ એમ (AM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં આ શુક્રવારે પહેલી વાર રાજ્યપાલોનું 2 દિવસનું સંમેલન યોજાશે

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામં રાજ્યપાલોનું 2 દિવસીય સંમ...

જુલાઇ 31, 2024 11:05 એ એમ (AM)

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ આજથી ભારતના ત્રણ દિવસ રાજકીય પ્રવાસે

વિએતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસ અંતગર્...

જુલાઇ 31, 2024 11:04 એ એમ (AM)

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત – 200થી વધુ લોકો ગુમ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે. જ્યારે વિવિધ હૉસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે. ત...

જુલાઇ 31, 2024 11:03 એ એમ (AM)

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે પહેલીથી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે સમગ્ર રાજ્યમા દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી થી...