ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2024 7:38 પી એમ(PM)

રાજ્યની સરકારી તબીબી કોલેજોમાં ફી વધારા અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે..

રાજ્યમાં GMERS કોલેજોમાં ફી વધારા સામે રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકે...

જુલાઇ 12, 2024 7:34 પી એમ(PM)

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે ૪૬૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે 466 કરોડ રૂપિયા મંજૂર કર્યા છ...

જુલાઇ 12, 2024 3:26 પી એમ(PM)

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે. ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું...

જુલાઇ 12, 2024 3:24 પી એમ(PM)

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ ...

જુલાઇ 12, 2024 3:22 પી એમ(PM)

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થા...

જુલાઇ 12, 2024 3:18 પી એમ(PM)

દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે

દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમ...

જુલાઇ 12, 2024 3:05 પી એમ(PM)

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે....

જુલાઇ 12, 2024 3:04 પી એમ(PM)

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થા...

જુલાઇ 12, 2024 3:01 પી એમ(PM)

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા.ઉપરાષ્ટ્રપતિ ‘સશક્...