ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 9:25 એ એમ (AM)

રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.

રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુ...

ઓક્ટોબર 12, 2024 9:23 એ એમ (AM)

રણજી ટ્રોફીમાં ગઇકાલે પ્રથમ દિવસના અંતે ગુજરાત મજબૂત સ્થિતિમાં છે.

રણજી ટ્રોફીમાં ગઇકાલે પ્રથમ દિવસના અંતે ગુજરાત મજબૂત સ્થિતિમાં છે. જ્યારે વડોદરાના છ વિકેટે 241 રન તથા સૌરાષ્ટ્ર 203 ...

ઓક્ટોબર 12, 2024 9:20 એ એમ (AM)

રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.. આજે દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસ...

ઓક્ટોબર 12, 2024 9:11 એ એમ (AM)

રાજ્યભરમાં આજે વિજયદશમીની ઉત્સાહભેર ઉજવણી કરાશે. અનેક સ્થળોએ રાવણદહન, શસ્ત્રપૂજન યોજાશે.

અસત્ય પર સત્યના વિજયનો પર્વ એટલે વિજ્યાદશમી. આજે રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ...

ઓક્ટોબર 12, 2024 8:54 એ એમ (AM)

રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જામનગર ખાતે મ...

ઓક્ટોબર 12, 2024 8:52 એ એમ (AM)

તહેવારોની સિઝનમાં ભેળસેળ યુક્ત ખાદ્યચીજો પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી.

તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સામે ચેંડા કરનારા તત્વો સામે રાજ્યના ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા વ્યાપક...

ઓક્ટોબર 12, 2024 8:50 એ એમ (AM)

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 મેચ આજે સાંજે હૈદરાબાદ ખાતે રમાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતી...

ઓક્ટોબર 12, 2024 8:48 એ એમ (AM)

68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે.

68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. ઓક્ટો...

ઓક્ટોબર 12, 2024 8:46 એ એમ (AM)

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજય...

ઓક્ટોબર 12, 2024 8:44 એ એમ (AM)

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી – રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નાગરિકોને વિજ્યાદશમીની શુભેચ્છાઓ પાઠવી.

દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતીક તરીકે ઉ...