ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 7:13 પી એમ(PM)

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 ભારતના મધ્યમવર્ગની આકાંક્ષાને પૂર્ણ કરશે એમ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન ભાંભણિયાએ જણાવ્યું હતું

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 ભારતના મધ્યમવર્ગની આકાંક્ષાને પૂર્ણ કરશે એમ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન ભાંભણિયાએ જ...

ફેબ્રુવારી 22, 2025 7:12 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર...

ફેબ્રુવારી 22, 2025 7:10 પી એમ(PM)

મહેસાણા જિલ્લાનાં બહુચરાજી અને માંડલ પંથકમાં નોંધપાત્ર પ્રમાણમાં તુવેર અને રાયડાનું વાવેતર થયું

મહેસાણા જિલ્લાનાં બહુચરાજી અને માંડલ પંથકમાં નોંધપાત્ર પ્રમાણમાં તુવેર અને રાયડાનું વાવેતર થયું છે. સારા વરસાદ...

ફેબ્રુવારી 22, 2025 3:33 પી એમ(PM)

એસઓજીએ પાટણ-સિધ્ધપુર હાઇવે પરથી લકઝરી બસમાં લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો

પાટણના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ-એસઓજીએ છેલ્લાં એક મહિનામાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓ, ડિગ્રી વગરના ડોક્ટરો, જાહેરન...

ફેબ્રુવારી 22, 2025 3:31 પી એમ(PM)

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના VAT અને GST વિભાગે ભંગારના પુરવઠા સાથે સંકળાયેલા કરદાતાઓ માટે ઈ-વે બિલ લાગુ કરવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના VAT અને GST વિભાગે ભંગારના પુરવઠા સાથે સંકળાયેલા કરદાતાઓ માટે ...

ફેબ્રુવારી 22, 2025 3:30 પી એમ(PM)

ઓલપાડના દાંડી બીચ ખાતે ત્રી દિવસીય દાંડી સી ફુડ ફેસ્ટિવલ 2025નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઇકાલે પ્રારંભ કરવામાં આવ્યો

ઓલપાડના દાંડી બીચ ખાતે ત્રી દિવસીય દાંડી સી ફુડ ફેસ્ટિવલ 2025નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઇક...

ફેબ્રુવારી 22, 2025 3:25 પી એમ(PM)

પાકિસ્તાનની જેલમાંથી 22 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી દીવના ત્રણ માછીમારોનો સમાવેશ થાય છે

પાકિસ્તાનની જેલમાંથી 22 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી દીવના ત્રણ માછીમારોનો સમાવેશ ...

ફેબ્રુવારી 22, 2025 3:24 પી એમ(PM)

આજે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકને તેમની 133મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી

આજે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકને તેમની 133મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજ...

ફેબ્રુવારી 22, 2025 3:22 પી એમ(PM)

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ખેડૂતે ખેતીમાં સફળતા મેળવી છે

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ખેડૂતે ખેતીમાં સફળતા મેળવી છે. તેમણે સાત વીઘા જમીનમાં નવા પ્રકારના ડોલર ચણાન...

ફેબ્રુવારી 22, 2025 3:21 પી એમ(PM)

જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે બે કરોડ 75 લાખ 98 હજારના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કર્યું

જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે બે કર...