ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 7:36 પી એમ(PM)

ગીરસોમનાથના વેરાવળ ખાતે મત્સ્ય બંદરના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ગીરસોમનાથના વેરાવળ ખાતે મત્સ્ય બંદરના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમ વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ મંત્રી ...

માર્ચ 27, 2025 7:34 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સ...

માર્ચ 27, 2025 7:33 પી એમ(PM)

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે...

માર્ચ 27, 2025 7:32 પી એમ(PM)

મોરબી સાયબર ક્રાઈમ ટીમે 90 જેટલી બનાવટી વૅબસાઈટથી લોકો સાથે છેતરપિંડી કરનારા આરોપીને છત્તીસગઢથી પકડી પાડ્યો

મોરબી સાયબર ક્રાઈમ ટીમે 90 જેટલી બનાવટી વૅબસાઈટથી લોકો સાથે છેતરપિંડી કરનારા આરોપીને છત્તીસગઢથી પકડી પાડ્યો છે. મ...

માર્ચ 27, 2025 7:28 પી એમ(PM)

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 29 માર્ચ બાદ ફરી તાપ...

માર્ચ 27, 2025 7:27 પી એમ(PM)

રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે.

રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે. રાજય સરકાર દ્વારા યોજયેલા મહ...

માર્ચ 27, 2025 7:23 પી એમ(PM)

સુરેન્દ્રનગરના મહાકાળી ભવાઈ મંડળ સહિતના જુદા જુદા મંડળના કલાકારો વિસરાતી જતી ભવાઈ કળાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરના મહાકાળી ભવાઈ મંડળ સહિતના જુદા જુદા મંડળના કલાકારો વિસરાતી જતી ભવાઈ કળાને જીવંત રાખવા પ્રયાસ કરી ...

માર્ચ 27, 2025 7:22 પી એમ(PM)

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અ...

માર્ચ 27, 2025 7:15 પી એમ(PM)

નર્મદામાં આ શનિવારથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

નર્મદામાં આ શનિવારથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છ...

માર્ચ 27, 2025 7:12 પી એમ(PM)

ખેડાના નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આઠ લાખ 75 હજાર રૂપિયાનો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે કરાયો

ખેડાના નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આઠ લાખ 75 હજાર રૂપિયાનો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે કરાય...