ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 7:16 પી એમ(PM)

રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે : રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઇ

રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. ધા...

ફેબ્રુવારી 21, 2025 7:14 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કેન્દ્રીય મંત્રી...

ફેબ્રુવારી 21, 2025 7:13 પી એમ(PM)

ગુજરાતી ભાષાનો મહત્તમ ઉપયોગના સંકલ્પ સાથે આજે વિશ્વ માતૃભાષા દિનની રાજ્યભરમાં ઉજવણી

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી... આ પંક્તિને સાર્થક કરનાર આજનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ......

ફેબ્રુવારી 21, 2025 7:11 પી એમ(PM)

વર્ષ 2030 સુધીમાં ‘એઈડ્સ મુક્ત ભારત’ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી

વર્ષ 2030 સુધીમાં 'એઈડ્સ મુક્ત ભારત'ના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ક...

ફેબ્રુવારી 21, 2025 7:08 પી એમ(PM)

ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો

ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ભારતીય સં...

ફેબ્રુવારી 21, 2025 7:03 પી એમ(PM)

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો

સીબીએસઇ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આ પરીક્ષા વિદ્યા...

ફેબ્રુવારી 21, 2025 6:31 પી એમ(PM)

પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ છે : દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદ

દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદે કહ્યું છે કે પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સ...

ફેબ્રુવારી 21, 2025 6:28 પી એમ(PM)

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. આજ...

ફેબ્રુવારી 21, 2025 6:27 પી એમ(PM)

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની  વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી છે. આજ...

ફેબ્રુવારી 21, 2025 6:23 પી એમ(PM)

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ...