ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2024 7:42 પી એમ(PM)

અમદાવાદમાં જાહેર ખબરનાં જોખમી હોર્ડિંગ દૂર કરવા મહાનગરપાલિકાને વડી અદાલતનો આદેશ

રાજ્યની વડી અદાલતે અમદાવાદ શહેરમાં જાહેર ખબર માટે ગોઠવવામાં આવેલા બધા જ હોર્ડિંગોની તપાસ કરવા, નાગરિકોના જીવને ...

જુલાઇ 12, 2024 7:39 પી એમ(PM)

રાજ્યમાં નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે અને રાજ્યના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે ફ્લોટિંગ જેટ્ટીનું નિર્માણ કરાશે

રાજ્યમાં મત્સ્યોદ્યોગ માટેના માળખાકીય વિકાસ ભંડોળ અંતર્ગત નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે. આ ઉપરાંત રાજ...

જુલાઇ 12, 2024 7:38 પી એમ(PM)

રાજ્યની સરકારી તબીબી કોલેજોમાં ફી વધારા અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે..

રાજ્યમાં GMERS કોલેજોમાં ફી વધારા સામે રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકે...

જુલાઇ 12, 2024 7:34 પી એમ(PM)

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે ૪૬૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે 466 કરોડ રૂપિયા મંજૂર કર્યા છ...

જુલાઇ 12, 2024 3:26 પી એમ(PM)

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે. ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું...

જુલાઇ 12, 2024 3:24 પી એમ(PM)

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ ...

જુલાઇ 12, 2024 3:22 પી એમ(PM)

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થા...

જુલાઇ 12, 2024 3:18 પી એમ(PM)

દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે

દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમ...

જુલાઇ 12, 2024 3:05 પી એમ(PM)

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે....