ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 12, 2025 7:54 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર શિવાજી મહારાજના રાયગઢ કિલ્લાને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર બંને છત્રપતિ શિવાજી મહારા...

એપ્રિલ 12, 2025 7:51 પી એમ(PM)

પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા.

પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વક્ફ સુધારા અધિનિયમ 2025 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને આગનાં બનાવોમાં મુર્શિદા...

એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM)

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છ...

એપ્રિલ 12, 2025 7:41 પી એમ(PM)

આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત ...

એપ્રિલ 12, 2025 2:34 પી એમ(PM)

જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અવસાન થયું

જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અવસાન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વ...

એપ્રિલ 12, 2025 2:33 પી એમ(PM)

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખેડૂત કેતન પટેલે મરચીની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના ખેડૂત કેતનભાઇ પટેલે મરચીની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી છે. ઓક્ટ...

એપ્રિલ 12, 2025 2:32 પી એમ(PM)

રાજ્ય સહિત દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ ...

એપ્રિલ 12, 2025 2:31 પી એમ(PM)

રાજ્ય સરકારે 14 જિલ્લાના આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચિત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્ય સરકારે 14 જિલ્લાના આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભ સુનિશ્ચ...

એપ્રિલ 12, 2025 2:00 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રનાં રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના ઐતિહાસિક રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 345મી પુણ્યતિથ...

એપ્રિલ 12, 2025 1:58 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે હનુમાન જયંતિની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે હનુમાન જયંતિની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમં...