68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે.
ઓક્ટોબર 1956માં વિજયાદશમીના અવસર પર, ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેમના લાખો અનુયાયીઓ સાથે નાગપુરની દીક્ષાભૂમિ ખાતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 8:48 એ એમ (AM) | નાગપુર
68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે.
