ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 9:23 એ એમ (AM)

printer

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો દીક્ષાંત સમારોહ આજે રાજપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો દીક્ષાંત સમારોહ આજે રાજપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે. યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમોના 766 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.
અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આ દીક્ષાંત સમારોહમાં કુલ 23 સુવર્ણ ચંદ્રક અને 4 રજત ચંદ્રક સહિત કુલ 27 ચંદ્રક એનાયત કરાશે. જૂનાગઢના ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ અને સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. વસંત પરીખને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2025 પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ