ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 7:23 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરના મહાકાળી ભવાઈ મંડળ સહિતના જુદા જુદા મંડળના કલાકારો વિસરાતી જતી ભવાઈ કળાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરના મહાકાળી ભવાઈ મંડળ સહિતના જુદા જુદા મંડળના કલાકારો વિસરાતી જતી ભવાઈ કળાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. સરકારની બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન જેવી યોજના કે અભિયાનના પ્રચાર પ્રસારમાં ભવાઈ કળાનો ઉપયોગ કરવામાં તેવી કલાકારોની માગ હોવાનું ભવાઈ સમાજના આગેવાન હર્ષદ વ્યાસે જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ