ઉત્તરાયણના દિવસો દરમિયાન અનેક અબોલજીવો ઘાયલ થતા હોય છે અનેક કોઈક સંજોગો વસાત મૃત્યુ પણ પામતા હોય છે.ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ અબોલ જીવોને બચાવી રહી છે. ત્યારે મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પક્ષીઓને દોરીથી બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત પક્ષીઓને દોરીથી બચાવવા માટે દોરીના ગુંચડા 100 રૂપિયા કિલોગ્રામ પ્રમાણે ખરીદીને નાશ કરાશે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:25 એ એમ (AM) | ઉત્તરાયણ
સામાજીક સંસ્થાઓ અબોલ જીવોને બચાવી રહી છે.
