ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સંસદમાં ખેતી અંગેની ચર્ચામાં ભાગ લેવા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની વિરોધ પક્ષોને અપીલ

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિરોધ પક્ષને સંસદમાં ખેતી અંગે ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. માધ્યમો સાથેની વાતચીતમાં શ્રી ચૌહાણે કહ્યું, કેન્દ્ર સરકાર સંસદમાં ખેડૂતો મુદ્દે ચર્ચા માટે હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું, ખેડૂતોનું કલ્યાણ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ