શ્રીલંકામાં ભારતીય સીઈઓ ફોરમના અધ્યક્ષ કિશોર રેડ્ડીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં શ્રીલંકામાં ભારતીય રોકાણોએ સ્થાનિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બનાવેલી ભારતીય વિકાસની સકારાત્મક છબીને કારણે આ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી મોદી ચોથી એપ્રિલે શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેશે
Site Admin | માર્ચ 30, 2025 8:00 પી એમ(PM) | શ્રીલંકા
શ્રીલંકામાં ભારતીય સીઈઓ ફોરમના અધ્યક્ષ કિશોર રેડ્ડીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં શ્રીલંકામાં ભારતીય રોકાણોએ સ્થાનિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપ્યું છે.
