ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 17, 2024 7:14 પી એમ(PM) | અષ્ટગંધ યાત્રા

printer

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસથી અષ્ટગંધ યાત્રાનો પ્રારંભ કરાયો

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસથી અષ્ટગંધ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ યાત્રા દ્વારા શાસ્ત્રોમાં વર્ણિત અષ્ટગંધ અંબાજીથી શરૂ કરીને રાજ્યના સુપ્રસિદ્ધ 11 મંદિરોમાં અર્પણ કરવામાં આવ્યું હતું.
અષ્ટગંધ યાત્રાની શરદીય નવરાત્રી પ્રસંગે પૂર્ણાહતિ થઈ છે. આ પ્રસંગે અરવલ્લીના શામળાજી યાત્રાધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ