રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને કોઈપણ સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈદ્યાનિક સંસ્થાના સભ્યોની રચના અને નિમણૂક કરવાની સત્તા આપી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે બંધારણના અનુચ્છેદ -239ના અનુસંધાનમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 2:09 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને કોઈપણ સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈદ્યાનિક સંસ્થાના સભ્યોની રચના અને નિમણૂક કરવાની સત્તા આપી
