ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 8, 2024 3:32 પી એમ(PM)

printer

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે ત્રણ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થયેલ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું છે. નર્મદાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ભડલી જૂથ સુધારણા યોજના અંતર્ગત ખાનપર હેડવકર્સથી શિવરાજપુર તથા ગઢડીયા જસ ગામ સુધીની સાડા આઠ કિલોમીટરની પાઈપલાઈન અને ભુગર્ભ પંપનું લોકાર્પણ મંત્રી દ્વારા કરાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ