યાત્રાધામ અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરી છે. આ અંતર્ગત મહેસાણા જિલ્લામાંથી બે દિવસમાં 6 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો.
આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પરિક્રમાના અંતિમ દિવસે જોડાયા હતા.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 3:19 પી એમ(PM) | એસટી બસ
યાત્રાધામ અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરી
