મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે. રાજ્ય સ્તરીય જનજાતિય ગૌરવ દિવસની આહવા ખાતે કરાયેલી ઉજવણી દરમિયાન આ લોકાર્પણ કરાયું હતું.
આ અંગે માહિતી આપતાં આહવાના ડેપો મેનેજર શ્રી પરમારે જણાવ્યું હતું કે, આશરે 214 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બસ સ્ટેન્ડથી દરરોજ 60થી વધુ ટ્રીપના સંચાલન સાથે અંદાજિત ત્રણેક હજારથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાઓનો લાભ લેશે.
Site Admin | નવેમ્બર 16, 2024 7:19 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો
