મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્ય કરતી મહેસાણા સ્થિત અપરાજીતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.
આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય સંસ્થા ઉડાન દ્વારા આ એવોર્ડ એનાયત થશે.. મહિલાઓના કલ્યાણ માટે સમગ્ર દેશમાં કાર્યરત મહિલા સંસ્થાઓ તેમજ મહિલા વિશેષ વ્યકિત ગૌરવ પુરસ્કાર એનાયત થશે..
Site Admin | ડિસેમ્બર 9, 2024 3:35 પી એમ(PM)
મહેસાણા સ્થિત અપરાજીતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ
