ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 3:05 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 35 ગામમાં મળી આવેલા રક્તપિત્તના કેસ અંગે સરવે હાથ ધરાયો

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 35 ગામમાં મળી આવેલા રક્તપિત્તના કેસ અંગે સરવે હાથ ધરાયો છે. આ માટે આરોગ્ય વિભાગ 108 ટુકડી બનાવી આગામી 24 ડિસેમ્બર સુધી એક લાખ 34 હજારથી વધુ લોકોનો સરવે કરશે. આ ઝૂંબેશમાં 28 હજાર 487 પરિવારોને આવરી લેવાશે. આ પહેલા વિજાપુર તાલુકાના પાંચ ગામમાં રક્તપિત્તના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. ત્યાંના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ