ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 26, 2024 8:10 પી એમ(PM) | પ્રાકૃતિક કૃષિ

printer

પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે

પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે. આજે જામનગરના સીદસર ખાતે યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ જ જંતુનાશક દવાઓથી ઝેરયુક્ત બનેલી ધરતીને અને બિન આરોગ્યપ્રદ ઉત્પાદનોથી માનવજાતને બચાવી શકશે.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક કૃષિ પર ભાર મુકતાં જણાવ્યું હતું કે આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપવું હશે તો આજથી જ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું અનિવાર્ય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ