ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM) | પ્રયાગરાજ મહાકુંભ

printer

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, 6 દિવસના આ ઉત્સવ દરમિયાન તમામ સહભાગીઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનો સંકલ્પ લેશે. ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર વર્ષને આદિવાસી ગૌરવ દિવસ જાહેર કરાયો છે.
આ તરફ ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા સાઈના નેહવાલે મહાકુંભના સંગમમાં આજે આસ્થાની ડૂબકી લગાવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ