પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એક વિડિઓ શેર કરીને, શ્રી મોદીએ આ ક્રાંતિકારી નેતાઓ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને પ્રેમથી યાદ કર્યા. સ્વતંત્રતા અને ન્યાય માટેના તેમના નિર્ભય પ્રયાસને યાદ કરતા, તેમણે કહ્યું કે તેમના બલિદાન આપણને બધાને પ્રેરણા આપતા રહેશે.
Site Admin | માર્ચ 23, 2025 3:38 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી
