ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 7:34 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.
લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટૉલ-ફ્રી નંબર 1800-11-7800ના માધ્યમથી, નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય-G.O.V. ઑપન ફૉરમના માધ્યમથી ઑનલાઈન પણ મોકલી શકાશે. આ સૂચનો મોકલવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે.
ઉલ્લેખનીય છે કે ‘મન કી બાત’ માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ