પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું. શ્રી મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખૂલને ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા-OCI કાર્ડ સોંપ્યા. બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. શ્રી મોદીએ ભારત સરકારના સહયોગથી સ્થાપિત સ્ટેટ હાઉસમાં આયુર્વેદ ગાર્ડનની પણ મુલાકાત લીધી.
Site Admin | માર્ચ 11, 2025 7:45 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું
