પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હેઠળ શ્રી મોદી સુરતના 2 લાખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 5, 2025 7:06 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે
