પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્ર આઝાદીની ચળવળમાં બલિદાન, હિંમત અને સંઘર્ષથી ભરેલા વીર સાવરકરના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.