ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 2:40 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. ત્રણ દિવસના આ સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્ર યોજાશે અને મરાઠી સાહિત્યની શાશ્વત સુસંગતતા, ભાષાનું સંરક્ષણ, સાહિત્યિક કૃતિઓનું અનુવાદ અને ડિજિટાઇઝેશન પર ચર્ચા કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ