ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 7:29 પી એમ(PM)

printer

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપીના વ્યારામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મતદાતા દિવસની ઉજવણી દરમિયાન રાજ્યપાલે આ પ્રમાણે જણાવ્યું. તેઓએ ઉમેર્યું કે લોકતંત્રથી આપણો દેશ વધુને વધુ સમૃદ્ધ બની રહ્યો છે.
આ પ્રસંગે તેઓએ ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બૂથ લેવલ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ