પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન” અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિષ્ણાત યોગાચાર્યએ હૃદયની સંભાળ તથા હૃદયરોગનો હુમલો ન આવે તે માટે ઉપાયો, યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા. જ્યારે નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટે હૃદયરોગના જવાબદાર કારણોની માહિતી આપી હતી. ઉપરાંત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા લોકોને સી.પી.આરની તાલીમ અપાઇ હતી.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:46 પી એમ(PM) | હૃદયરોગ