ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM) | નળ સરોવર

printer

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે.
અગ્ર મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા મુજબ પક્ષી ગણતરી દરમ્યાન બે દિવસ નળ સરોવર પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રહેશે. પક્ષી ગણતરીનાં કાર્યમાં ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગને સહયોગ આપવા લોકોને અપીલ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ