નર્મદામાં આ શનિવારથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પરિક્રમા માર્ગ પર કોઈ પ્રકારનો ટ્રાફિક ચાલુ રાખવામાં નહીં આવે. તેમ જ રામપુરા ખાતે આવતા ટ્રાફિકને અન્ય સ્થળે ખસેડવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા પ્રકાશ સુંબેએ જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 27, 2025 7:15 પી એમ(PM)
નર્મદામાં આ શનિવારથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
