દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, વ્યારાના કાકરાપાર ટાઉનશીપમાં રહેતી આંખોથી દિવ્યાંગ ગૌરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમમાં સહભાગી પણ બની છે. ગૌરીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો..
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:14 પી એમ(PM) | પ્રજાસત્તાક પર્વ
દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી
