ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 28, 2024 8:06 પી એમ(PM)

printer

દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા

દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે તાલીમ સંસ્થાના માલિક અને સંયોજકની ધરપકડ કરી છે. સંસ્થાના ભોંયરામાં ફસાઈ જવાના કારણે ગઈકાલે ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા.
નાયબ પોલીસ કમિશનર સેન્ટ્રલ એમ. હર્ષવર્ધને કહ્યું કે, આ ઘટનામાં મૃત્યુ પામનારા 2 વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીના મૃતદેહને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ