ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 7, 2025 5:34 પી એમ(PM) | તમિલનાડુ

printer

તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા

તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક ટ્રક સરકારી બસ સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તિરુત્તાની અને અન્ય નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ