ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 7:33 પી એમ(PM)

printer

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયાએ આજે વીંછિયા તાલુકાના અમરાપરમાં અંદાજે 82 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયાએ આજે વીંછિયા તાલુકાના અમરાપરમાં અંદાજે 82 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું.
ગોમા ડેમ આધારિત આ યોજનાથી જસદણ અને વિંછિયા ગામો માટે પાણીની સમસ્યા ઉકેલાશે. આ પ્રસંગે સંબોધન કરતાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, યોજના અંતર્ગત હિંગોળગઢ, વીંછિયા તાલુકાના ગામો અને પિંગળાધાર સહિતના વિસ્તારોમાં વ્યક્તિદીઠ 70 લીટર પાણીના બદલે 100 લીટર પાણી આપવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ ઝોનના આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ