છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના અબુઝમાદના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ના અહેવાલ છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે એન્કાઉન્ટર અંગે આ માહિતી આપી હતી. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
અધિક પોલીસ અધિક્ષક જિતેન્દ્ર ચંદ્રકરે જણાવ્યું હતું કે અગાઉ ગઈકાલે છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા.અન્ય ઘટનાઓમાં, બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નેન્દ્ર-પુન્નુર જંગલોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા.
Site Admin | જાન્યુઆરી 5, 2025 8:52 એ એમ (AM) | છત્તીસગઢ
છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના અબુઝમાદના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ના અહેવાલ
