કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
ગઈકાલે દિલ્હી વિધાનસભાના બીજા દિવસે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કર્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 9:07 એ એમ (AM) | આમ આદમી પાર્ટી
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
