કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે 13 હજાર 955 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ગઈકાલે માધ્યમો સાથેના સંવાદમાં શ્રી વૈષ્ણવે કહ્યું, રેલવેએ પશ્ચિમ બંગાળમાં 68 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ વર્ષના કેન્દ્રીય અંદાજપત્રમાં 100 નવી અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી હોવાનું પણ શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 9:35 એ એમ (AM) | કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.
