ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 11:37 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શ્રી માંડવિયાએ પોરબંદર-દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં LHB ટ્રેનમાં રૂપાંતરણનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટેની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે અને 60 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ