ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 12, 2025 2:00 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રનાં રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના ઐતિહાસિક રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 345મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સમાધિ સ્થળના જીર્ણોદ્વારનાં શતાબ્દી સમારોહમાં સંબોધન પણ કર્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રી આજે સાંજે મુંબઈમાં એક ગુજરાતી સાપ્તાહિકની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ