ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 13, 2025 3:17 પી એમ(PM)

printer

કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.

કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખી સરકારે પુલ બનાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. આ પુલના નિર્માણથી પસાયા, બેરાજા, જગા-મેડી, સપડા સહિતના ગામોને ચોમાસા દરમિયાન આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ