ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે. આજે શ્રી ધનખડ હૈદરાબાદ, તેલંગાણામાં કાન્હા શાંતિ વનમની મુલાકાત લેશે.
આવતીકાલે તેઓ અક્ષરા વિદ્યાલય કેમ્પસ અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર, સ્વર્ણ ભારત ટ્રસ્ટ અને આંધ્ર પ્રદેશમાં નેલ્લોર ખાતે મુપ્પાવરાપુ ફાઉન્ડેશનની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ આંધ્ર પ્રદેશમાં વેંકટચલમના સ્વર્ણ ભારત ટ્રસ્ટની 23મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે..
Site Admin | ઓગસ્ટ 16, 2024 9:30 એ એમ (AM) | જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે
