ઉત્તરાખંડના સોનપ્રયાગ-મુંકટિયા વિસ્તારમાં ભુસ્ખલન ઝોનમાં ગઈ કાલે પર્વત પરથી પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે વ્યક્તિને ઇજા થઈ હતી.ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ અને સોનપ્રયાગના સેક્ટર મેજીસ્ટ્રેટને બચાવકાર્ય માટે તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 9:06 એ એમ (AM) | મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી
ઉત્તરાખંડના સોનપ્રયાગ-મુંકટિયા વિસ્તારમાં ભુસ્ખલન
